Add parallel Print Page Options

24 “તે દિવસો દરમ્યાન આ વિપત્તિઓ પછી,

‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે,
    અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ.
25 આકાશના તારાઓ ખરવા લાગશે,
    અને આકાશના પરાક્રમો હલાવાશે.’[a]

26 “પછી લોકો માણસના પુત્રને ઘણાં પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે. 27 માણસનો પુત્ર પૃથ્વીની ચારેબાજુ તેના દૂતોને મોકલશે. દૂતો પૃથ્વી પરના દરેક ભાગોમાંથી તેના પસંદ કરેવા લોકોને ભેગા કરશે.

Read full chapter

Footnotes

  1. 13:24-25 જૂઓ યશા. 13:10; 34:4.