Add parallel Print Page Options

32 તે સમયે એમ થશે કે, જે કોઇ યહોવાને બોલાવશે તે ભાગી જશે,
    કારણ, યહોવાએ કહ્યું હતું કે,
    યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર દીર્ધજીવીઓ થશે,
અને યરૂશાલેમમાં બાકી રહેલાઓમાંથી જેને યહોવા બોલાવે.
    તેઓ ઉગરી જશે.

Read full chapter